





Ration card Benifit |સપ્ટેમ્બર મહિનામાં મળવાપાત્ર જથ્થો The Food, Civil Supplies and Consumer Affairs Department of the Government of Gujarat is responsible for the procurement, monitoring and distribution of essential commodities for sustenance of the citizens of the state. તમને મળવાપાત્ર જથ્થો જાણો My Ration Mobile App Welcome to Gujarat TPDS The Food, Civil Supplies…
Read More “રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બર મહિનામાં મળવાપાત્ર જથ્થો | Ration card Benifit |” »
રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો-૨૦૧૩ હેઠળ NFSA કાર્ડ મેળવવા ઓનલાઇન અરજી કેવી રીતે કરવી રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો-૨૦૧૩ યોજનાનો ઉદ્દેશ / હેતુ માનવ જીવન ચક્ર અભિગમમાં પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત અન્નની પૂરતી માત્રામાં સુલભતા સુનિશ્ચિત કરીને લોકોને સન્માન સાથે જીવન જીવવા માટે અન્ન અને પોષણ સુરક્ષા પ્રદાન કરવી અને તેની સાથે જોડાયેલ બાબતો.રાજય સરકારે ૧લી એપ્રિલ, ૨૦૧૬…
રેશનકાર્ડ ધારકોને ઓગસ્ટમાં 2024 મળવાપાત્ર જથ્થો,Know Your Entitlement -Ration card Gujarat -August 2024 Entitlement -Ration card New Update -Know Your Entitlement ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ઓગસ્ટ મહિનામાં રાધન છઠ,રક્ષાબંધન,જન્માષ્ટમી તહવાર હોવાથી વધારાની ખાંડ અને તેલ આપવામાં આવે છે અને આ વર્ષે ઓગસ્ટ 2024 માં પણ ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટે ઓગસ્ટ મહિનામાં મળવાપાત્ર…
ATTENTION DSOs. ભારત સરકારની નીતિ મુજબ, જ્યાં સુધી વાજબી ભાવની દુકાનેથી બાજરીનું વિતરણ પૂર્ણ નહી થાય ત્યાં સુધી નવી બાજરીની ખરીદી થઈ શકશે નહી. ભારત સરકારના પોર્ટલ પર ઓનલાઈન બાજરીનો સ્ટોક શૂન્ય થવો જરૂરી છે, એટલેકે, બાજરીનુ પૂરેપૂરૂ વિતરણ થવુ જરૂરી છે. આપના જિલ્લાની જે દુકાનોમાં હજુ પણ બાજરીનો જથ્થો ઊપલબ્ધ છે તેવી દુકાનોની સંખ્યા…
Read More “બાજરીનુ વિતરણ આગામી 2 દિવસમાં પૂર્ણ કરવા અપાઈ સૂચના” »
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર, સુપ્રીમ કોર્ટે સરકારને કર્યો આદેશ સુપ્રીમ કોર્ટે (19 માર્ચ 2024) પ્રસ્થાપિત મજૂરોની પુનઃ સમસ્યાઓ અને મુશ્કેલીઓના કેસમાં અરજી (MA 94/2022) પર સુનાવણી કરતી વખતે સ્થળાંતરિત કામદારો અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે જસ્ટિસ બેન્ચ દ્વારા યુનાઇટેડ ઓફ ઇન્ડિયા અને રાજ્યોની 20 એપ્રિલ…
Read More “રાજ્ય સરકારોને સુપ્રીમ કોર્ટનો આદેશ,NFSA રેશનકાર્ડ બનાવવા નિર્દેશ આપ્યા” »
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હાલમાં છ કેટેગરીમાં આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરી ચાલી રહી છે Ayushman Card: દેશના દરેક વર્ગને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. આ વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના છે, જેના દ્વારા કરોડો ઓછી આવક ધરાવતા અને મધ્યમ…
Read More “ઓનલાઈન Ayushman Card મોબાઈલથી કરો અપ્લાઈ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ” »
Ration card Ekyc -Ration card Ekyc My Ration App Downlod Link for Android Mobile (Not Supported app for Iphone) Aadhaar FaceRd App Downlod Link for Android Mobile (Not Supported app for Iphone)
રેશનકાર્ડ ધારકોને મળશે આટલું અનાજ અંત્યોદય કાર્ડ ધરાવતા કુટુંબો માટે અગ્રતા ધરાવતા કુટુંબો માટે મીઠું પણ આપવામાં આવશે સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદાર ને મળવાપાત્ર કમિશન
જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા 2.35 લાખ રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજ અને ભાવની પત્રિકા મોકલાશે પંચમહાલ જિલ્લામાં સસ્તા અનાજની 479 દુકાન આવેલીછે. આ સસ્તા અનાજની દુકાનમાંથી દર મહિને લગભગ 2.35 લાખ એનએફએસએ, અંત્યોદય તથા બીપીએલ કાર્ડ ધારકો સરકારી અનાજ લે છે.જિલ્લામાં સરકારી અનાજ પુરતા પ્રમાણમાં મળતું ન હોવાનું અને દુકાનદારો ગેરરીતી આચરતા હોવાની ફરીયાદ મળતા પુરવઠા…
Read More “રેશનકાર્ડ ધારકોને સરકારી અનાજના ભાવની પત્રિકા મોકલશે” »