રેશનકાર્ડ ધારકોને સરકારી અનાજના ભાવની પત્રિકા મોકલશે
જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા 2.35 લાખ રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજ અને ભાવની પત્રિકા મોકલાશે પંચમહાલ જિલ્લામાં સસ્તા અનાજની 479 દુકાન આવેલીછે. આ સસ્તા અનાજની દુકાનમાંથી દર મહિને લગભગ 2.35 લાખ એનએફએસએ, અંત્યોદય તથા બીપીએલ કાર્ડ ધારકો સરકારી અનાજ લે છે.જિલ્લામાં સરકારી અનાજ પુરતા પ્રમાણમાં મળતું ન હોવાનું અને દુકાનદારો ગેરરીતી આચરતા હોવાની ફરીયાદ મળતા પુરવઠા…
Read More “રેશનકાર્ડ ધારકોને સરકારી અનાજના ભાવની પત્રિકા મોકલશે” »