-રેશનકાર્ડની Ekyc ગામમાં જ થશે
-વીસીઇને કામગીરી સોપાઈ
ફ્રી માં થશે રેશનકાર્ડ ની EKYC
અન્ન અને જાહેર વિતરણ વિભાગ દિલ્લી તરફથી માહિતી આપવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટ ના આદેશ અનુસાર રેશનકાર્ડ માં જેટલા પણ સભ્યો હોય દરેક સભ્યોનું EKYC કરાવવું ફરજિયાત છે ,જેથી કરીને my Ration app દ્વારા EKYC ની પક્રિયા ઓનલાઈન ઘરે બેઠા કરી સકે એના માટે માહિતી આપવામાં આવી હતી અને દરેક રેશનકાર્ડ ધારકોને આ વિષે મોબાઇલ માં મેસેજ મોકલી ને પણ જાણ કરવામાં આવી હતી,
ઘણા રેશનકાર્ડ ધારકોએ EKYC પ્રક્રિયા પૂરી કરી લીધી છે અને ઘણા બાકી રહી ગયા છે કારણ કે ગરીબ પરિવારો પાસે સ્માર્ટ ફોન હોતા નથી જેથી તે પોતાની EKYC કરવી શકતા ના હતા .
રેશનકાર્ડ ની 100 ટકા EKYC થાય એ માટે આ કામગીરી કરવા માટે VCEની પસંદગી માટે વિચારણા કરવામાં આવી હતી જેના વિચારણા કર્યા બાદ VCE ને આ કામગીરી અમુક શરતોને આધીન સોપવામાં આવી છે.
રેશનકાર્ડ ekyc માટે VCE ને સરકાર દ્વારા પ્રતિ સભ્ય 5 રૂપિયા ચૂકવણું કરશે જેમાં સરકારને 31.50 કરોડનો ખર્ચ થશે .
આ વિષેની વધુ માહિતી તમે નીચે આપેલા પરિપત્ર માં મેળવી શકો છો
eKYC-RATION-CARD