વ્યાજબી ભાવની દુકાનો માટે માહે જૂન-૨૦૨૪ માટે નવી ચલણ પદ્ધતિ
જૂન-૨૦૨૪ માટે નવી ચલણ પદ્ધતિ માહે જૂન-૨૦૨૪ માટે વ્યાજબી ભાવની દુકાનો માટે તા.૨૩/૦૫/૨૦૨૪થી નવી ચલણ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં તમામ દુકાનદારો જે-તે માસ માટે પોતાની જરૂરિયાત મુજબના જથ્થાનું ચલણ ભરી શકશે. દુકાનદારને દુકાનની પરમીટના ઓછામાં ઓછા ૫૦% અને વધુમાં વધુ ૧૦૦% પ્રમાણે ચલણ ભરવાનો વિકલ્પ આપવામાં આવેલ છે. તમામ જણસીઓ માટે માત્ર એક…
Read More “વ્યાજબી ભાવની દુકાનો માટે માહે જૂન-૨૦૨૪ માટે નવી ચલણ પદ્ધતિ” »