૩૦૦થી ઓછા રેશનકાર્ડ ધરાવતી સસ્તા અનાજની દુકાનો થશે બંધ ?
નમસ્કાર મિત્રો , અન્ન અને નાગરિક પુરવઠા કચેરી તરફ થી તા 28-૦૩-૨૦૨૩ ના રોજ એક પરીપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેનો વિષય -વ્યાજબી ભાવના દુકાનદારોને કમીશન સહીત લઘુતમ રૂ.૨૦ હઝાર જેટલું માસિક વળતર મળવા બાબત નો હતો. મિત્રો બંને એસોસીએશન દ્વારા સતત કમીશન વધારાની માંગણીઓ સરકાર સમક્ષ રજુ કરવામાં આવી હતી અન મીનીમમ ૨૦ હઝાર…
Read More “૩૦૦થી ઓછા રેશનકાર્ડ ધરાવતી સસ્તા અનાજની દુકાનો થશે બંધ ?” »