





Smart Ration Card સ્માર્ટ રેશનકાર્ડના ફોર્મ ફોર્મેટ તેમજ ટેમ્પ્લેટ બહાર પાડવા બાબત સમગ્ર રાજ્યમાં હયાત જુના રેશનકાર્ડના બદલે નવા બારકોડેડ રેશનકાર્ડ આપવાનું નક્કી કરવામાં આવેલ છે જે અન્વયે રેશનકાર્ડ સંબંધિત ફોર્મ બહાર પાડવામાં આવેલ છે વર્ષ 2024 25 માં અરજદારોના સમય અને નાણાં ની બચત થાય તેમ જ ઘરે બેઠા સ્માર્ટ રેશનકાર્ડ મેળવી શકે તે…
Read More “સ્માર્ટ રેશનકાર્ડના ફોર્મ ફોર્મેટ તેમજ ટેમ્પ્લેટ બહાર પાડવા બાબત” »
ATTENTION DSOs. ભારત સરકારની નીતિ મુજબ, જ્યાં સુધી વાજબી ભાવની દુકાનેથી બાજરીનું વિતરણ પૂર્ણ નહી થાય ત્યાં સુધી નવી બાજરીની ખરીદી થઈ શકશે નહી. ભારત સરકારના પોર્ટલ પર ઓનલાઈન બાજરીનો સ્ટોક શૂન્ય થવો જરૂરી છે, એટલેકે, બાજરીનુ પૂરેપૂરૂ વિતરણ થવુ જરૂરી છે. આપના જિલ્લાની જે દુકાનોમાં હજુ પણ બાજરીનો જથ્થો ઊપલબ્ધ છે તેવી દુકાનોની સંખ્યા…
Read More “બાજરીનુ વિતરણ આગામી 2 દિવસમાં પૂર્ણ કરવા અપાઈ સૂચના” »
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર, સુપ્રીમ કોર્ટે સરકારને કર્યો આદેશ સુપ્રીમ કોર્ટે (19 માર્ચ 2024) પ્રસ્થાપિત મજૂરોની પુનઃ સમસ્યાઓ અને મુશ્કેલીઓના કેસમાં અરજી (MA 94/2022) પર સુનાવણી કરતી વખતે સ્થળાંતરિત કામદારો અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે જસ્ટિસ બેન્ચ દ્વારા યુનાઇટેડ ઓફ ઇન્ડિયા અને રાજ્યોની 20 એપ્રિલ…
Read More “રાજ્ય સરકારોને સુપ્રીમ કોર્ટનો આદેશ,NFSA રેશનકાર્ડ બનાવવા નિર્દેશ આપ્યા” »
રેશનકાર્ડ ધારકોને મળશે આટલું અનાજ અંત્યોદય કાર્ડ ધરાવતા કુટુંબો માટે અગ્રતા ધરાવતા કુટુંબો માટે મીઠું પણ આપવામાં આવશે સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદાર ને મળવાપાત્ર કમિશન
જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા 2.35 લાખ રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજ અને ભાવની પત્રિકા મોકલાશે પંચમહાલ જિલ્લામાં સસ્તા અનાજની 479 દુકાન આવેલીછે. આ સસ્તા અનાજની દુકાનમાંથી દર મહિને લગભગ 2.35 લાખ એનએફએસએ, અંત્યોદય તથા બીપીએલ કાર્ડ ધારકો સરકારી અનાજ લે છે.જિલ્લામાં સરકારી અનાજ પુરતા પ્રમાણમાં મળતું ન હોવાનું અને દુકાનદારો ગેરરીતી આચરતા હોવાની ફરીયાદ મળતા પુરવઠા…
Read More “રેશનકાર્ડ ધારકોને સરકારી અનાજના ભાવની પત્રિકા મોકલશે” »
પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિન્ક નથી એવા દુકાનધારકોની યાદી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા આધાર સાથે લિન્ક નહીં થયેલા 11.5 કરોડ PAN કાર્ડ નિષ્ક્રિય કરાયાં છે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાની મુદત ચાલુ વર્ષે ૩૦ જૂન સુધીની હતી. ભારતમાં ૭૦.૨૪ કરોડ પાન કાર્ડધારકો છે, જેમાંથી ૫૭.૨૫ કરોડ લોકોએ આધાર સાથે પાન કાર્ડ લિંક…
Read More “આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિન્ક નથી એવા દુકાનધારકોની યાદી” »
– NFAS રાશન કાર્ડ ધારકોને વધારાનું સીંગતેલ અને ખાંડ આપવામાં આવશે – એનએફએસએ રાશનકાર્ડ ધારકોને ઓક્ટોબર માહિનામાં જ વધારાનું રાશન આપવાની જાહેરાત કરી રાશન કાર્ડધારકો માટે દિવાળી પેહલા ખુશખબરી છે. જો તમે પણ રાશન કાર્ડધારક છો તો તમારી દિવાળી આ વખતે શાનદાર રહેશે. દિવાળી પેહલા જ ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકોને 1 કિલો સીંગતેલ અને…
Read More “રેશનકાર્ડ ધારકોને સરકારની દિવાળી ભેટ ! વધારાનું તેલ અને ખાંડ કરાશે વિતરણ” »
રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બર મહિનામાં અનાજ મળશે નહીં સપ્ટેમ્બર મહિનામાં રેશનકાર્ડ ધારકોને અનાજ મળશે નહીં.મિનિમમ 20 હજાર કમિશન ,1 ટકા વિતરણ ઘટ વગેરે જેવી માંગણીનો અમલ ન થતાં સસ્તા અનાજના દુકાનદારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મળતી માહિતી અનુસાર, રેશનિંગ દુકાનદારોના કમિશન વધારાના માંગણીનો ઉકેલ ના આવતા સપ્ટેમ્બર મહિનામાં રાશન કાર્ડ ધારકોને અનાજ મળશે નહીં. આગામી દિવસોમાં…
17000 Gujarat Fps Deller going to strike રેશનશોપ ડીલરો ત્રસ્ત: પડતર પ્રશ્નો ન ઉકેલાતા એસોસિએશનનો નિર્ણય 17 હજાર દુકાનદારોના ઉજવળ ભવિષ્ય માટે રાજ્યના બંને એસોસિએશન ના હોદ્દેદારો દ્વારા અને આપ સર્વેની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે મળેલ સાધારણ સભામાં સરવાનું મતે નક્કી થયા મુજબ પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે તો સપ્ટેમ્બર 2023 માસનો જથ્થો નહીં ઉપાડવા…
Read More “સપ્ટેમ્બર 2023 થી અનાજ વિતરણ બંધ, સપ્ટેમ્બર માહિનામાં 17000 રેશન ડીલરો માલ નહીં ઉતારે.” »