સરકાર દ્વારા જાન્યુઆરી 2024 માં નવો પરિપત્ર મૂકવામાં આવ્યો છે જેમાં નવેમ્બર 2023 થી જે વ્યાજબી ભાવના દુકાનદારનું કાયમી દુકાન હોય અથવા કાયમી સાથે એક હગામી ચાર્જ ની દુકાન ધરાવતા હોય અને માહિનામાં 97 ટકા કે તેનાથી ઉપર વિતરણ થાય અને બંને દુકાન મળીને કમિશન 20 હજારથી ઓછું થતું હોય તો ઘટતી રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે અને 20 હજાર માસિક આવક આપવામાં આવશે,