સપ્ટેમ્બર 2023 થી અનાજ વિતરણ બંધ, સપ્ટેમ્બર માહિનામાં 17000 રેશન ડીલરો માલ નહીં ઉતારે.
17000 Gujarat Fps Deller going to strike રેશનશોપ ડીલરો ત્રસ્ત: પડતર પ્રશ્નો ન ઉકેલાતા એસોસિએશનનો નિર્ણય 17 હજાર દુકાનદારોના ઉજવળ ભવિષ્ય માટે રાજ્યના બંને એસોસિએશન ના હોદ્દેદારો દ્વારા અને આપ સર્વેની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે મળેલ સાધારણ સભામાં સરવાનું મતે નક્કી થયા મુજબ પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે તો સપ્ટેમ્બર 2023 માસનો જથ્થો નહીં ઉપાડવા…
Read More “સપ્ટેમ્બર 2023 થી અનાજ વિતરણ બંધ, સપ્ટેમ્બર માહિનામાં 17000 રેશન ડીલરો માલ નહીં ઉતારે.” »