રેશનકાર્ડ ધારકોને ઓગસ્ટ-2023 મહિનામાં કરાશે બાજરી,જુવાર,મકાઇનું વિતરણ
ભારત સરકાર દ્વારા વર્ષ-૨૦૨૩ને “આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ” તરીકે ઉજવણી કરવામાં આવી રહેલ છે, જે અંતગત બાજરી, જુવાર ,મકાઇ જેવા “શ્રી અન્ન” નો રોજ-બરોજના વપરાશમાં ઉપયોગને પ્રાઘાન્ય આપવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા આપવમા આવતા ઘઉં અને ચોખા ઉપરાત રાજયના સૌરાષ્ટ્ર, કચ્છ અનેઉત્તર ગુજરાત વિસ્તારોના લોકો દ્વારા ભોજનમાં બાજરીનો કરવામાં આવતો વપરાશ, ઉત્તર-પૂર્વ પટ્ટીના પચ મહલ,મહીસાગર,…
Read More “રેશનકાર્ડ ધારકોને ઓગસ્ટ-2023 મહિનામાં કરાશે બાજરી,જુવાર,મકાઇનું વિતરણ” »